Month: May 2024

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનો છેલ્લો ક્રેશ પહેલાનો વીડિયો સામે આવ્યો, જેમાં તેઓ હેલિકોપ્ટરમાં જોવા મળ્યા હતા

ઈરાન હેલિકોપ્ટર ક્રેશ સમાચાર : ઉત્તર-પશ્ચિમ ઈરાનમાં રવિવારે ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં નવ લોકો સવાર હતા. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી તથા તેમની સાથે વિદેશ મંત્રી હોસેન અમીર અબ્દુલ્લાહિયન; પૂર્વ અઝરબૈજાન પ્રાંતના…

વિરપરમાં ધાર્મિક પ્રસંગે સાળાના હાથે બનેવીની હત્યા

ગઢવી સમાજના બે જૂથ વચ્ચે ધાર્મિક પ્રસંગ દરમિયાન ખૂની ખેલ ખેલાયો બન્ને પક્ષ દ્રારા સામસામાં હુમલામાં એક યુવાનની હત્યા અને અન્ય ચાર વ્યક્તિ થયાં ઘાયલ હેલ્લો હાલાર ન્યૂઝ જામનગર તા…

મહિલાની છેડતી અને મારામારીના આરોપમાં તમામનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા: ૧૯,મે ૨૦૨૪, કેસની ટુંકમાં હકીક્ત એવી છે કે, ગત તારીખ: ૧૯-૦૧-૨૦૧૮ ના વહેલી સવારના અરસામાં આરોપી પ્રવિણભાઈ ફરીયાદીની અવારનવાર છેડતી કરતા હોય અને આરોપીએ ફરીયાદીનું બાવડુ પકડેલ અને…

જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીની મત ગણતરીને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી

જામનગર તા.૧૬ મે, આગામી દિવસોમાં લોકસભા સામાન્ય ચુંટણી-2024ની મતગણતરી થનાર હોય જેને ધ્યાને લેતા જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લામાં…

જામનગર નાગરિક સંરક્ષણ દળના વોર્ડન સદસ્યો માટે સમીક્ષા બેઠકનું આયોજન કરાશે

જામનગર તા.16 મે, જામનગરમાં નાયબ નિયંત્રકશ્રી નાગરિક સંરક્ષણ કચેરી, નાયબ કલેકટરશ્રીના માર્ગદર્શન તળે નાગરિક સંરક્ષણ દળમાં નિમણુંક પામેલા જૂના અને નવા વોર્ડન સદસ્યો માટે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.…

આકાશી વીજળીથી બચવા આટલું કરો, શું ના કરવું ?, તંત્રએ મદદ માટે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર.

જામનગર તા.16 મે, આગામી સમયમાં વર્ષાઋતુમાં સમગ્ર જામનગર જિલ્લામાં વીજળી પડવાને કારણે પશુ મૃત્યુના બનાવ બને કે અન્ય નુકસાન થાય તેવી શક્યતા રહેલી છે. તેથી આકાશી વીજળીથી સુરક્ષિત રહેવા માટે…

સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલાની ફરિયાદ પોલીસથી ભારે ચકચાર

જામનગર નજીક બાલાચડી સૈનિક સ્કૂલમાં બાળકોની જાતીય સતામણી તા: ૧૫, મે જામનગર જામનગરના જોડિયા પોલીસ મથકમાં સ્કૂલના બેન્ડ માસ્ટર સામે બાળકો સાથે જાતીય સતામણીના કાયદા સહિતની જુદી-જુદી કલમો હેઠળ ગુનો…

પશુપાલકો માટે જાણવા જેવું, અતિવૃષ્ટિ/વાવાઝોડા દરમિયાન કાળજી રાખવા શું કરવું

જામનગર તા.14 મે, જામનગર જિલ્લાના પશુપાલકો માટે વર્ષાઋતુ- 2024 અન્વયે અતિવૃષ્ટિ અને વાવાઝોડા દરમિયાન પશુઓની કાળજી રાખવાની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જેમાં જણાવ્યા અનુસાર, પશુપાલકોએ 72 કલાક ચાલે તેટલો ઘાસચારો…

જામનગર જિલ્લામાં આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા 11 ટાપુઓ પર “નો એન્ટ્રી”

જામનગર તા.14 મે, જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ ટાપુઓ આવેલા છે. જે પૈકી માત્ર 1 પિરોટન ટાપુ પર માનવ…

જામનગર જિલ્લામાં પ્રિમોન્સૂન કામગીરીના આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ

જામનગર તા.14 મે, જામનગર જિલ્લા કલેકટરશ્રી બી.કે.પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વર્ષાઋતુ-2024 પ્રિ-મોનસુન કામગીરીના આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. દર વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે, ચોમાસા…