જામનગરમાં મતદાન જાગૃતિ અંતર્ગત “રન ફોર વોટ કેમ્પેઇન-૨૦૨૪” નું આયોજન
આગામી તા.૫, મે ના રોજ સવારે ૭:૦૦ કલાકે અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો) થી રેલીનું પ્રસ્થાન થશે જામનગર તા.૩ મે, ૨૦૨૪ લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ લોકો મતદાન કરી…
આગામી તા.૫, મે ના રોજ સવારે ૭:૦૦ કલાકે અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો) થી રેલીનું પ્રસ્થાન થશે જામનગર તા.૩ મે, ૨૦૨૪ લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ લોકો મતદાન કરી…
જામનગર તા.3 મે, જામનગર જિલ્લામાંથી જે નાગરિકો અમરનાથજીની પવિત્ર યાત્રામાં સામેલ બન્યા હોય, તો તેમનું હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી જણાય છે. તેથી આ તબીબી તપાસ કરાવવા માટે ગુરુ ગોવિંદસિંહ સરકારી…
મતદારોને અચૂક મતદાન કરવા જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વગેરે દ્વારા કરાયો અનુરોધ જામનગર તા.03, જિલ્લા ચૂંટણી તંત્ર, જામનગર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી બી.કે.પંડ્યાના…
જામનગર તા.1 મે, લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત જામનગર જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મતદાન કરવા અંગેના મહાપર્વમાં ભાગ લેવા માટે દરેક નાગરીકો ઉત્સાહભેર…
જામનગર તા.01 મે, આવતી કાલ તા.02/05/2024 ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જામનગર શહેર ખાતેના સંભવિત પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર છે. જે સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ…
જામનગર તા.01 મે, જામનગર જિલ્લાના તમામ ખેડૂતો માટે આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરતી વખતે કાળજી રાખવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર, ખેડૂતોએ બિયારણની ખરીદી…
જામનગર તા.01 મે, જામનગર જિલ્લા તિજોરી કચેરી તથા તાબાની પેટા તિજોરી કચેરીમાંથી IRLA સ્કીમ હેઠળ બેંક મારફત ગુજરાત રાજ્ય સરકારનું તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં…