તાજેતરમાં અતિ ભારે વરસાદ થવાથી કપાસ, મગફળી, તલ, ડુંગળી, એરંડા, શાકભાજી તેમજ અન્ય ખેતી પાકોને નુકશાનીથી બચાવવા માટે…
જામનગર જિલ્લાના ખેડૂતો માટે ખેતી પાકોના સંરક્ષણ માટેની માર્ગદર્શિકા જાહેર હેલ્લો હાલાર ન્યૂઝ, તા.31 ઑગસ્ટ 24, જામનગર જિલ્લામાં હાલમાં ચોમાસાની ઋતુ દરમિયાન તાજેતરમાં અતિ ભારે વરસાદ થવાથી ખેડૂતોને જમીન ધોવાણ,…